ગોધરા: શ્રીરામનવમીની ઉજવણીના ભાગરૂપે શ્રી રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
ગોધરા શહેરમાં શ્રી રામ નવમી નિમિતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. યાત્રાનું પ્રસ્થાન રામસાગર તળાવ પાસેના શ્રી રામ લલ્લાના મંદિરથી વિધિવત્ પૂજા સાથે થયું. ડીજે, નાસિક ઢોલ, ડમરુ અને પાલખી યાત્રાએ ભક્તિમય માહોલ સર્જ્યો. ટ્રેક્ટરોમાં અયોધ્યા દરબારની ઝાંખી અને ગજરાજ આકર્ષણ બન્યા. ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિત આગેવાનો દ્વારા શુભારંભ કરાયો. યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી, જ્યાં લોકોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું. સમગ્ર કાર્યક