પલસાણા: તાંતીઝગડા ગામેથી સારંગપુર સુધીની 366 કિ.મી.ની પદયાત્રા 11 દિવસમાં પૂર્ણ કરી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરી પાવન થશે.
Palsana, Surat | Aug 26, 2025
પદયાત્રા સંઘ સવારે છ કલાકે શ્રી સ્વામિનારાયણ મંદિર તાતી ઝગડાથી નીકળી પ્રથમ કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરે પહોંચી પુંજા...