પંચમહાલ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા ગોધરા તાલુકાના ગુસર ગામે આજ રોજ એક કિસાન ગોષ્ઠિ યોજાઈ હતી. આ ગોષ્ઠિનો મુખ્ય ઉદ્દેશ્ય દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવાનો હતો. આ તકે નિષ્ણાતોની ટીમે ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું જ્ઞાન આપ્યું હતું. આજના દિવસને નેશનલ મિલ્ક ડે તરીકે પણ ઉજવવામાં આવતો હોવાથી, આ કિસાનગોષ્ઠિમાં કૃષિની સાથેસાથે પશુપાલન અને દૂધ ઉત્પાદન વિશેની પણ વિસ્તૃ