તળાજામાં દિવ્યાંગ બાળકો દ્વારા "ઉતરાયણ પર્વ"ની ઉજવણી કરવામાં આવી પી.એન.આર સોસાયટી સંચાલિત શ્રી એન આર મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજ ના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના સારવારના કેન્દ્ર ઉપર "પતંગોત્સવ" તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકોને પતંગ-ફીરકી-શિયાળુ પાક તેમજ સૂકા નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી.ત્યાર