ભાવનગર શહેર અને જિલ્લામાં ઉતરાયણના પર્વને લઈને વન વિભાગ દ્વારા કરુણા અભિયાન 2026 અંતર્ગત પક્ષીઓને બચાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાંના ઉતરાયણના પર્વને લઈ ભાવનગર શહેરમાં નવાપરા તેમજ વિક્ટોરિયા પાર્ક ખાતે સારવાર કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા જુદા જુદા એનજીઓ પક્ષી પ્રેમીઓના સહયોગથી ઘાયલ પક્ષીઓને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ જેમાં વન વિભાગની ટીમ દ્વારા ભારત સહમત ઉપાડવામાં આવી.