ડીસાથી જાલોર ત્રીજો પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયુ. શ્રી બ્રહ્માણી માતાજી સમસ્ત જેસલમેરિયા સોલંકી માળી પરિવાર દ્વારા આજે તા.23.12.2025 ના રોજ ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિર વાસડા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું..વાસડા થી અંજલી કોલ્ડ સ્ટોરેજ, દાંતીવાડા રોડ શિકરીયા સુધી લાઈવ શોભાયાત્રા સાથે સમસ્ત જાલોર સોલંકી માળી પરિવાર મોટી સંખ્યામાં પગપાળામાં યાત્રામાં જોડાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં સોલંકી માળી પરિવાર લાઈવ સાઉન્ડના સથવારે જુમી ઉઠ્યા હતા....