નડિયાદ: પાણીની આવક વધતા વણાકબોરી વિયરમાંથી ૩.૫૦ લાખ ક્યુસેક પાણી છોડાશે, કલેકટરે ઠાસરા અને ગળતેશ્વરના ગામોને એલર્ટ કર્યા
Nadiad City, Kheda | Sep 4, 2025
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહીસાગર નદીની પાણીની આવકમાં વધારો થયો છે આ પરિસ્થિતિમાં વણાકબોરી વિયરમાંથી પાણી છોડવાનું...