આણંદ: ઈસ્માઈલ નગર વિસ્તારમાં એક જ કોમના લોકો વચ્ચે માથાકૂટ, ત્રણથી વધુ ને ઇજા
Anand, Anand | Sep 17, 2025 આણંદ શહેરમાં ઈસ્માઈલનગર વિસ્તારમાં એક જ કોમના લોકો વચ્ચે માથાકૂટ થતા પરિવારના 3 થી વધુ લોકોને ઈજા પહોંચી છે અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા છે. ત્રણથી વધુ વ્યક્તિઓને વતા ઓછા પ્રમાણમાં ઇજા થવા પામી છે.