Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

રાજકોટ પૂર્વ: અંગદાનથી 5ને નવી જિંદગી મળી, રાજકોટનું હૃદય અમદાવાદમાં ધબકશે

Rajkot East, Rajkot | Dec 22, 2025
અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને.... કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ... જાણીતા ગુજરાતી ગઝલકાર મરીઝની આ પંક્તિઓ રાજકોટમાં યથાર્થ બની હતી.સુલતાનપુરના 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયા નામના યુવાન માર્ગ અકસ્માત બાદ બ્રેઈનડેડ થતા તેમના પરિવારજનો પર પહાડ જેવું દુઃખ ઉતરી આવ્યા છતાં સંવેદનશીલ અને મહાન નિર્ણય લઇ બ્રેઇનડેડ જયેશભાઇનું અંગદાન કરવા નક્કી કર્યું હતું.
રાજકોટ પૂર્વ: અંગદાનથી 5ને નવી જિંદગી મળી, રાજકોટનું હૃદય અમદાવાદમાં ધબકશે - Rajkot East News