સુરેન્દ્રનગર શહેરની દુધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજની રીપેરીંગની કામગીરીની નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા એ મુલાકાત લીધી મુલાકાત દરમિયાન તેઓએ કામની સમીક્ષા અને ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ આગામી તારીખ 15 ડિસેમ્બરના રોજ આ રસ્તાને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે