સાણંદ: માણકોલમાં આમ આદમી પાર્ટીની જંગી સભા યોજાઈ: બ્રિજરાજ સોલંકીએ સંબોધન કર્યું, ઉમેદવારોને જીતાડવા અપીલ કરી
માણકોલમાં આમ આદમી પાર્ટીની જંગી સભા યોજાઈ: બ્રિજરાજ સોલંકીએ સંબોધન કર્યું, ઉમેદવારોને જીતાડવા અપીલ કરી સાણંદના માણકોલ ગામે 20 તારીખના 11 વાગ્યાની આસપાસ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં બ્રિજરાજ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પાર્ટીના જિલ્લા સીટના મહેશ મકવાણા એડવોકેટ ઉમેદવારને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી....