અમદાવાદ શહેર: ગિરધરનગર બ્રિજ 20 સપ્ટેમ્બર સુધી બંધ, બુલેટ ટ્રેનની કામગીરીને લઈ બ્રિજ કરાશે બંધ
Ahmadabad City, Ahmedabad | Aug 22, 2025
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરીના પગલે વાહન વ્યવહાર માટે ગિરધરનગર બ્રિજ બંધ કરવામાં આવશે. ગિરધરનગર બ્રિજ ઉપરથી...