કાંકરેજ તાલુકાના રૂણી ખાતે ઉણ જિલ્લા પંચાયત સીટ નો સ્નેહમિલન કાર્યક્રમ રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આજે સોમવારે 3:00 કલાકે આ કાર્યક્રમમાં ભાજપના કાંકરેજ તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.