સરકાર દ્વારા ખેડૂતો માટે ₹10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવા અંગે આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ સાંસદ રામભાઈ મોકરીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ ખૂબ જ પ્રશંશનીય પગલું ભરવામાં આવ્યું છે. જેને લઇને ખેડૂતોને રાહત મળશે.
રાજકોટ પૂર્વ: સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલ સહાય પેકેજ અંગે રામભાઈ મોકરીયાએ નિવેદન આપ્યું - Rajkot East News