અમરેલી તાલુકાના મતીરાળા ગામે સર્પદંશની ઘટના — ખેતરમાં કામ કરતી મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડાઈ અમરેલી તાલુકાના મતીરાળા ગામે ખેતરમાં કામ કરતી વખતે પુતલીબેનને સર્પે ડંખ માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગામલોકોએ તાત્કાલિક તેમને અમરેલી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા.હાલ તેમની તબિયત અંગે તબીબી તંત્ર દ્વારા સારવાર ચાલી રહી છે...