નાંદોદ: સ્વચ્છતા હી સેવા અંતર્ગત નાંદોદના વડીયા ગામમાં સ્વચ્છતા શપથ અને જાહેર સફાઈ કાર્યક્રમ યોજાયો.
Nandod, Narmada | Sep 17, 2025 સ્વચ્છતા માત્ર અભિયાન નથી પરંતુ સ્વસ્થ સમાજ અને મજબૂત રાષ્ટ્રની પાયાની ઈંટ છે. સ્વચ્છતા જાળવવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. સ્વચ્છતા જાળવવામાં સૌની ભાગીદારી અગત્યની છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોક પ્રતિનિધિઓએ પણ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા. ગામજનો પણ ઉત્સાહપૂર્વક સફાઈ અભિયાનમાં જોડાયા હતા.