ઇડર: કાનપુરમાં સ્વામિનારાયણ શાકોત્સવ
1000 રોટલા, 120 કિલો શાક મહિલાઓએ બનાવ્યું, સાંજે સત્સંગ બાદ પ્રસાદ ગ્રહણ કર્યો
ગતરોજ
કાનપુરમાં સ્વામિનારાયણ શાકોત્સવ 1000 રોટલા, 120 કિલો શાક મહિલાઓએ બનાવ્યું, સાંજે સત્સંગ બાદ પ્રસાદ ગ્રહણ કર્યો ગતરોજ સાંજે ૭ વાગે મળેલી માહિતી કાનપુર ગામની માતાઓ અને બહેનોએ આ શાકોત્સવના આયોજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે સેવા કાર્યમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. uભગવાન શ્રી સ્વામિનારાયણે લોયા ગામમાં 60 મણ ઘીમાં રીંગણાં વઘારીને શાકોત્સવનું આયોજન