બાલારામ મહાદેવ અને વિશ્વેશ્વર મહાદેવના મંદિરના વિકાસ માટે રાજ્ય સરકારે 25 કરોડ મંજૂર કર્યા
Palanpur City, Banas Kantha | Oct 19, 2025
પાલનપુર નજીક આવેલા બાલારામ મહાદેવના મંદિર તેમજ વિશ્વેશ્વર મહાદેવના મંદિરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 25 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે આજે રવિવારે ચાર કલાકે પાલનપુરના ધારાસભ્ય જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામના વિકાસ માટે ૨૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.