હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે દિવ્ય શાકોત્સવનુ ભવ્ય આયોજન તા.૧૦ જાન્યુઆરી શનિવારના રોજ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ઊજવણીમાં વડતાલ ધામના પ,પૂ સદ્.શાસ્ત્રી શ્રી નૌતમપ્રકાશ સ્વામીજી,શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિરના સાધુ કેશવસ્વરૂપ દાસ, સાધુ સંતપ્રસાદ દાસ સહિત પંચમહાલનાં સૌ સંતોએ ઉપસ્થિત રહ્યા હતા