કલેકટર કચેરી ખાતે 3300 રાહતકીટો ભરેલી ટ્રકો રવાના કર્યા બાદ મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Sep 11, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સર્જાયલ પૂરની પરિસ્થિતિને લઈ અને આજે ગુરુવારે 11:00 કલાકે કલેક્ટર કચેરી ખાતેથી 3300...