Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

તળાજા: તળાજામાં આવતીકાલથી પાણી પુરવઠો શરૂ થવાની સંભાવના, નગરપાલિકાના ચીફ ઓફિસરની નાગરિકોને અપીલ

Talaja, Bhavnagar | Jul 5, 2026
તળાજા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં સતત સમારકામની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ અને વારંવાર પાઇપલાઇન તૂટી જવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો શરૂ થઈ શક્યો નથી. નગરપાલિકાની ટીમ દિવસ-રાત સતત કામગીરી કરી રહી છે. તેમ છતાં વારંવાર પાઇપલાઇનમાં ખામી સર્જાતા કામગીરીમાં વિલંબ થયો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર દિલીપભાઈ હૂણએ શહેરના નાગરિકોને ધીરજ રાખવા અપીલ કરી છે. ત