Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

અનાવાડા જતી સરસ્વતી જળાશયની કેનાલમાં ગંદા પાણી છોડતા તાલુકા પંચાયત સમાજિક ન્યાય ચેરમેને જળાશય વિભાગમાં રજુઆત કરી

Patan City, Patan | Sep 27, 2025
પાટણ થી અનાવાડા તરફ જતી સરસ્વતી જળાશય યોજનાની કેનાલમાં નગરપાલિકાના પંપિંગ સ્ટેશનનું ગંદુ પાણી છોડવામાં આવતા સ્થાનિક લોકોએ આ પાણી બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.અનાવાડા ગામ પાસે રહેણાંક વિસ્તાર નજીક પસાર થતી કેનાલમાં ગંદુ પાણી આવતુ હોઈ તીવ્ર દુર્ગંધ ફેલાતી હોવાના કારણે રહીશોને હાલાકી પડે છે.આ વિસ્તારના રહીશોએ પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારને આ બાબતે પાટણના સરસ્વતી જળાશય યોજના પેટા વિભાગમાં રજુઆત કરી છે.

MORE NEWS

No related stories for this location.

અનાવાડા જતી સરસ્વતી જળાશયની કેનાલમાં ગંદા પાણી છોડતા તાલુકા પંચાયત સમાજિક ન્યાય ચેરમેને જળાશય વિભાગમાં રજુઆત કરી - Patan City News