Public App Logo
Jansamasya
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi

અનાવાડા જતી સરસ્વતી જળાશયની કેનાલમાં ગંદા પાણી છોડતા તાલુકા પંચાયત સમાજિક ન્યાય ચેરમેને જળાશય વિભાગમાં રજુઆત કરી

Patan City, Patan | Sep 27, 2025
પાટણ થી અનાવાડા તરફ જતી સરસ્વતી જળાશય યોજનાની કેનાલમાં નગરપાલિકાના પંપિંગ સ્ટેશનનું ગંદુ પાણી છોડવામાં આવતા સ્થાનિક લોકોએ આ પાણી બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.અનાવાડા ગામ પાસે રહેણાંક વિસ્તાર નજીક પસાર થતી કેનાલમાં ગંદુ પાણી આવતુ હોઈ તીવ્ર દુર્ગંધ ફેલાતી હોવાના કારણે રહીશોને હાલાકી પડે છે.આ વિસ્તારના રહીશોએ પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારને આ બાબતે પાટણના સરસ્વતી જળાશય યોજના પેટા વિભાગમાં રજુઆત કરી છે.

MORE NEWS

No related stories for this location.