અંકલેશ્વર: ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર શ્રીજીની આગમન યાત્રામાં નાચી રહેલા બાળકો પર ટેમ્પો ફરી વળતા એક બાળકીનું મોત થયું
Anklesvar, Bharuch | Aug 27, 2025
અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...