ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન* અને *કચ્છ આયુર્વેદિક એસોસિએશન*ના સહયોગથી ગાંધીધામ ખાતે આયોજિત “* *કચ્છ વંદે આયુ – 2025*” અંતર્ગત વિશિષ્ટ *CME (Continuing Medical Education)* કાર્યક્રમ અત્યંત સફળતાપૂર્વક યોજાયો.
ગાંધીધામ: ફન એન્ડ ફૂડ હોટલ ખાતે કચ્છ વંદે આયુકોન - 2025 અંતર્ગત વિશિષ્ટ CME (Continuing Medical Education)કાર્યક્રમ યોજાયો - Gandhidham News