અરજદારોની રજૂઆતોને તાત્કાલિક નિરાકરણની સૂચના આપતા અમરેલીના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી શ્રી વેકરીયાગાંધીનગર સચિવાલય સ્વર્ણિમ સંકુલ ખાતે અમરેલીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ શુભેચ્છકો તથા નાગરિકોને મળીને તેમની અરજીઓ સાંભળી. રાજ્ય સરકારની જનસેવા પ્રત્યેની પ્રાથમિકતા અનુરૂપ તેમણે દરેક રજૂઆતના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી. આપી.“જનતાને ઉત્તમ સેવા પહોંચાડવી—આ જ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ગાંધીનગ