જામનગર શહેર: જન્માષ્ટમી પૂર્વે દ્વારકા માટે જામનગર એસટી વિભાગની વિશેષ બસ સેવા, વધારાની 16 બસ મુકાશે, એસટી વિભાગીય નિયામકે વિગતો આપી
Jamnagar City, Jamnagar | Aug 12, 2025
ખાસ કરીને જન્માષ્ટમી પર્વ દરમ્યાન યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી વધારાની બસો દોડાવશે. 14 થી 19...