ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડ અને તેમને પતિ પત્ની વચ્ચેનો કોર્ટમાં કેસ ચાલતો હોય જેની આજે મુદત હતી, જે પહેલા જ શહેરના હાદાનગર વિસ્તારમાં તેમના સસરા સહિતના લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા તેમને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા, ઘટના ના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. જે સમગ્ર ઘટના અંગે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી