પાલનપુર શહેરમાં રખડતા શ્વાનોના આતંકને લઈને પાલનપુરના વોર્ડ નંબર 5ના નગરસેવક સરફરાજ સિંધીએ આજે સોમવારે સાંજે 6:00 કલાકે પોતાની પ્રતિક્રિયા આપી તે તેમને કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હજુ સુધી નગરપાલિકા દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.