તારીખ 23/12 ના રોજ મમતા દિવસ નિમિત્તે ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પડાણા અને જવાહરનગરની સગર્ભાઓ ની લખીબેન રબારી અને રેખાબેન માલવીયા દ્વારા વીઝીટ કરાઇ અને આરોગ્ય તપાસ દરમિયાન યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગાંધીધામ: તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મમતા દિવસ નિમિત્તે પડાણા સહિતના વિસ્તારોમાં જોખમી સગર્ભાઓની વીઝીટ કરાઇ - Gandhidham News