બોટાદ જિલ્લાના તુરખા ગામે એક પરિવાર ઉપર કેટલાક સમુદ્ર દ્વારા હુમલો કર્યો હતો જે હુમલા ની ઘટનામાં એક મહિલાનું મોતની પૂજ્યું હતું જેના મૃતદેહને પીએ માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ લાવવામાં આવેલ છે જ્યાં પરિવારના સભ્યો દ્વારા તેનો મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે