પાલીતાણા નગરપાલિકાની મંજૂરી વગર તળેટીમાં કસ્તુરબા જૈન ધર્મશાળા અને ગજભવન જૈન ધર્મશાળાએ વગર મંજૂરીએ જાહેર રોડ રસ્તા ઉપર કમાનો અને મંડપો નાખી દીધા હોય જે અંગે મહાનગર પાલિકા હરકતમાં આવતા શેપ ઓફિસે દ્વારા બંને ધર્મશાળા ના ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા તેમજ બંને ધર્મશાળાને એક એક લાખ રૂપિયા નો દંડ કરાયો.