સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક માસ પહેલા જ પાણીની ટાંકી વાળો રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ તંત્ર દ્વારા પાણીની ટાંકી વાળા રસ્તા ઉપર નવી પાણીની લાઈન નાખવાનું ભૂલી જતા ફરીથી ખોદકામ કરી અને આ રોડ તોડી નાખવામાં આવ્યો છે ત્યારે તંત્રની બેદરકારી સામે આવી છે