અમદાવાદના કૃષ્ણનગરમાં તિક્ષ્ણ હથિયારો સાથે દારૂડિયાએ મચાવ્યો આતંક અને ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની આપી ધમકી, સરદારનગરના સૈજપુર ટાવર વિસ્તારમાં આ ઘટના બની છે, ઘટના બનતાની સાથે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે અને દારૂ પિધા બાદ નિર્વસ્ત્ર થઇને કર્યો હોબાળો