Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews

મહુવા: તળાજા: મહુવા માર્કેટયાર્ડમાં અનાજ, તલ અને કઠોળની આવક આગામી સૂચના સુધી બંધ

Mahuva, Bhavnagar | May 27, 2026
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આવેલી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતો અને કમીશન એજન્ટો માટે મહત્વપૂર્ણ જાહેર જાણ બહાર પાડવામાં આવી છે. મહુવા માર્કેટયાર્ડમાં અનાજ, તલ અને કઠોળની આવકનો ભારે ભરાવો થયેલ હોવા ઉપરાંત આગામી દિવસોમાં પડતર અને જાહેર રજાઓ આવતી હોવાથી તા. 26 મે 2026ના રોજ સાંજના 6 વાગ્યાથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બજાર સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવક બંધ દરમિયાન અનાજ, તલ અને કઠ