ધંધુકા: ધંધુકા તાલુકાના વાસણા ગામે નિદાન-ઉપચાર કેમ્પ યોજાયો.
#dhandhuka #ધંધુકા #dhandhukavistar @dhandhuka #nidanupchar
ધંધુકા તાલુકાના વાસણા ગામે નિદાન-ઉપચાર કેમ્પ યોજાયો આજ રોજ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણ માસ નિમિત્તે વાસણા ગામ ખાતે નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન નેશનલ આયુષ મિશન, મિનિસ્ટ્રી ઓફ આયુષ ભારત સરકાર, નિયામકશ્રી આયુષ – આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા આયુષ્યમાન આર.