નાંદોદ: રાજેન્દ્રનગર સોસાયટી ખાતે માઁ નવદુર્ગાની ભક્તિભાવથી આરાધના કરી તથા સર્વના સુખ-સમૃદ્ધિ માટે નાંદોદ ધારાસભ્ય ઉપસ્થિત.
નવરાત્રીના પાવન અવસર પર રાજેન્દ્રનગર સોસાયટી ખાતે માઁ નવદુર્ગાની ભક્તિભાવથી આરાધના કરી તથા સર્વના સુખ-સમૃદ્ધિ માટે નાંદોદ ધારાસભ્ય એ પ્રાર્થના કરી.