પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે આવેલા ચંપા ફળિયામાં રહેતા મિતેશકુમાર ગણપતસિંહ પરમારે ગોધરા તાલુકા પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા 17 ડિસેમ્બરના રોજ રાત્રિના અરસામાં તેઓના 28 વર્ષીય મોટાભાઈ સુરેન્દ્ર પરમાર પોતાના ઘર પાસે હાજર હતા, તે વેળાએ અંધારામાં અજાણ્યા ઝેરી જાનવરે ડાબા પગની એડીના ભાગે ડંખ માર્યો હતો, જે બાદ યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સા