જામનગર શહેર: રજવાડું ધ વિલેજ ખાતે યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી મુવીના કલાકારોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી
જામનગરના હાઈવે પર આવેલ રજવાડું વિલેજમાં રાસલીલા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલ રાત્રે ગુજરાતી મુવી ના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, ખેલૈયા સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી