કાલોલ નગર ના બોરું ટર્નિંગ વિસ્તારમાં માઁ શક્તિ ટેલર ના માલિક અને દરજીકામ કરતા અર્જુનભાઇ ભાઈલાલભાઈ પરમાર ની લેડીઝ ના કપડાં સિવવાની દુકાન આવેલ છે અને તેઓ દરજીકામ નું ઉત્તમ કાર્ય કરે છે જેટલી જ એમની કામની ચોકસાઈ છે એટલા જ એમના જીવન ના વિચારો આદર્શ ઉત્તમ છે પોતે હનુમાનજી ના પરમ ભક્ત હોવાની સાથે સાથે જીવન માં ક્યારેય જૂઠ ન બોલવું,ખોટું લેવું નહીં તથા કોઈનું ખોટું કરવું નહીં આવી વિચારધારા ધરાવતા અર્જુનભાઇ ની દુકાન પર બોરું ટર્નિંગ ના અમીન કોમ્લેક્સ ના