કેશોદ નગરપાલિકા હાદ વિસ્તારમાં નગરપાલિકા હસ્તક બગીચો આવેલો છે આ બગીચામાં હનુમાનદાદા ની મૂર્તિ સ્થાપિત કરવામાં થોડા સમય પહેલા આવી જાય ત્યારે આ હનુમાનદાદાની મૂર્તિમાં સિંહાસન માં નબળું કામ થયું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ કામને લઈને નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા એ પ્રતિક્રિયા આપી હતી