તળાજા: ગઢુલા ગામે ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ પાટોત્સવ, ભક્તિભાવથી શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ
ગઢુલા ગામે ખેતરપાળ દાદાના મંદિરે સમસ્ત ઢાપા પરિવાર દ્વારા ભવ્ય ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ભક્તિભાવથી દર્શન અને પૂજા અર્ચના કરી હતી. સમગ્ર વાતાવરણમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ની પ્રાર્થના કરવા