કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે પશુપાલકોને પણ ઘાસચારાની તંગી ઊભી થઈ છે આવા સંજોગોમાં સરકાર દ્વારા પશુપાલકોને વિના મૂલ્ય ઘાસચારો આપવાનું શરૂ કરાયું છે ત્યારે પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે આવેલ કાચ વિતરણ ગોડાઉન ખાતે ભીખાભાઈ બારૈયા રૂબરૂ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી.