ઝુંડ ભવાની માતાજીના સાનિધ્યમાં યોજાતા મેળાને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખના હસ્તે ખુલ્લો મુકાયો,પ્રતિક્રિયા
Veraval City, Gir Somnath | Aug 21, 2025
ઝુંડ ભવાની માતાજીના સાનિધ્યમાં પ્રતિ વર્ષ ખારવા સમાજ દ્વારા પારંપરિક મેળાનું આયોજન કરવામાં આવે છે.આજરોજ આ મેળાને અખિલ...