પાટડી નગરપાલિકાના ચીફ-ઓફિસર તરીકે ફરજ બજાવતા નિસ્ઠાવાન કર્મયોગી રઘુભાઈ ખાંભલા જેઓ વય મર્યાદાના કારણે વય નિવૃત થતા તેઓની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા પાટડી નગરમાં આવેલ ભાવનાફાર્મ ખાતે નગરપાલિકા પરિવાર દ્વારા વિશાળ સંખ્યા સાથે " સેવાપૂર્તિ કૃતજ્ઞતા" સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રઘુભાઈ તેમજ તેઓના સમગ્ર પરિવારનું સમ્માન કરવામાં આવ્યું હતું.