ઇડરિયા ગઢ પર પ્રવાસીઓ માટે બનાવેલા શૌચાલયને ચાર વર્ષથી ખંભાતી તાળાં ગત રોજ સાંજે 6 વાગે મળેલી. માહિતી અનુસાર ઇડરિયા ગઢ પર શૌચાલયને ચાર વર્ષથી ખંભાતી તાળાં વાગેલા જીવા મળી રહ્યાં છે ઈડરના ઈડરિયા ગઢ પર વ્રજેશ્વરી માતાજી મંદિર પાસે વર્ષ ૨૦૨૧માં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી બનાવાયેલા જાહેર શૌચાલયના તાળાં નિર્માણના ૪