નાંદોદ: રાજપીપલા ના ૠણ મુકતેશ્રવ મહાદેવ મંદિર પાસે ઓપરેશન સિંદૂર ની થીમ પર ગણપતિ જી ની સ્થાપના થઇ.#ઓપરેશનસિંદૂર
Nandod, Narmada | Aug 31, 2025
જ્યારે કાશ્મીરમાં આતંકીય હુમલો થયો જેમાં ધર્મ પૂછીને આતંકીઓએ પ્રવાસીઓને મારવામાં આવ્યા ત્યારે ઓપરેશન સિંદૂર સરકાર દ્વારા...