કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી ની આગામી ભાવનગર મુલાકાત તેમજ નવનિર્મિત કમલમ કાર્યાલય ના ઉદઘાટન સમારોહ અંતર્ગત પાલીતાણા ખાતે સ્થાનિક મીટીંગનુ આયોજન કરીને તમામ મિત્રોને સમારોહ માં પધારવા આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવ્યું