જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારે ૮:૦૦ થી રાત્રીના ૮:૦૦ કલાક સુધી ઘાયલ પક્ષીઓને અપાશે વિનામુલ્યે સારવાર અપાશે.હેલ્પલાઈન નંબર 8320002000 પર "કરુણા" લખી વોટ્સએપ કરીને પણ કરી શકાશે ઘાયલ પક્ષીઓની દરકાર અને જિલ્લા કક્ષાના વન વિભાગના કંટ્રોલરૂમ નંબર 02692 264855 નંબર જાહેર કરાયા છે.