Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

વાવ: સરહદી પંથકમાં એક જ દિવસમાં ત્રણ જગ્યાએ ભ્રષ્ટાચારના કેનાલમાં પડ્યા ગાબડા..

India | Dec 10, 2025
વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં શિયાળું સીઝન માટે નર્મદા નિગમ દ્વારા કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને સરહદી પંથકના ખેડૂતો નર્મદા નહેરના પાણીથી જીરું ઇસબગુલ એરંડા રાયડુ જેવા પાકોનું વાવેતર કરે છે જ્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીની બેદરકારીના લીધે ધરણીધર તાલુકાના રાછેણા કુંડાળીયા અને આછુંવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતર જળબંબાકાર થઈ ગયા છે જેને લઇને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે..