આકલાવ તાલુકાના ભેટાસી વાંટા વિસ્તારમાં એક પશુપાલકને ત્યાં એકાએક ત્રણ પશુના મોત નીપજ્યાનો બનાવ બન્યો છે. પશુઓને ખોરાકમાં ડાંગરના ગઠ્ઠા આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ એકાએક મોત નીપજ્યા હતા.
આંકલાવ: આંકલાવના ભેટાસી વાંટા વિસ્તારમાં ત્રણ પશુના એકાએક મોત - Anklav News